નોકરી મળીજાય એ માટે યુવક એ બાધા લીધી હતી, જુઓ વિડિઓ…

માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલ પર વિશ્વાસ રાખવા માત્રથી જ ભક્તોના બધા જ ધારેલા કામ પુરા થયા છે, તે માટે ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે, માઁ ના દરબાર માં કોઈ ભક્ત ખાલી હાથે જતો નથી. ત્યારે આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે મા મોગલના ધામે આવી પહોંચ્યો છે.

આ યુવક વડીયા ગામ અમરેલી જિલ્લા માંથી આવે છે. તે માતાજી ના ધામ માં 51000 રૂપિયા અર્પણ કરવા આવ્યા હતા. કારણ કે તેને નોકરી નોતી મળતી. નોકરી મળતાજ તે માતાજીના ધામ માં પોતાની માનતા પુરી કરવા આવ્યો. મણિધર બાપુ ના હાથમાં એકાવન હાજર આપ્યા. બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને 51000 રૂપિયા માં એક રૂપિયો ઉમેરીને યુવકને પરત આપતા કહ્યું તારી બેન ને, કે ફઈબા ને આપી દેજે. માતાજી તારું સારું કરશે.

મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે, મા મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી. માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે. મા મોગલ ને સાચા દિલથી માનો તો મા મોગલ બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. મા મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે મા મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે. ત્યારે તેઓ મા મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. કહેવાય છે કે, સાચા દિલથી માં મોગલને માનો તો મોગલ બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Dhanbai Maa Official(MogalDham kabrau)” નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ભગુડા માં ના મંદિર ના પરચા એ બધા મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં ખુબ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *