બેલાખ ની માનતા મોગલધામ કબરાઉ કચ્છ, જુઓ વિડિઓ…

કહેવાય છે કે માઁ મોગલ “મોગલ ધામ ” માં હાજરાહજૂર બેઠા છે. તેના શરણ માવતા ભક્તોના મનની બધા જ દુઃખ દર્દ સાંભળે છે. અને જો સાચા માંથી અને પુરા દિલ થી મોગલ માઁ ની ભક્તિ કરવામાં આવે તો અવશ્ય ભક્તો ના દુઃખ દૂર થાય છે. માં મોગલ એ ઘણા લોકો ને પોતાનો પરચો બતાવ્યો છે. અને તેના આશીર્વાદ થી દરેક પરેશની ઓ દૂર થાય છે.

અહીં એક દાદા અને દાદી પોતાની માનતા પુરી કરવા મુંબઈ થી કાબરાઉ માઁ મોગલ ના દર્શન કરવા આવ્યા છે. દાદી અને દાદા એ પોતાની માનતા માં ૧ લાખ અને ૧૬ હાજર રૂપિયા પ્રસાદી માં આપ્યા. તો મણિધર બાપુ એ તેમાં ૧ રૂપિયો વધારી ને પરત કાર્ય અને કહ્યું તમારી દીકરી અને નણંદ ને આપી દેજો મોગલ માઁ ખુબ રાજી થશે.

જ્યારે પણ કોઈ વ્યક્તિ સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી માં મોગલ ને યાદ કરે છે, તો ભક્તોના જીવનમાં રહેલ તમામ દુઃખ અને પરેશાનીઓ દુર કરવા માટે માં મોગલ સાક્ષાત આવે છે. સાચી શ્રદ્ધા રાખીને જો માં મોગલ ની માનતા રાખવામાં આવે તો તે અવશ્ય પુર્ણ થાય છે. ફક્ત આટલું કરીને તમે માં મોગલ ને પ્રસન્ન કરી શકો છો.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” Dhanbai Maa Official(MogalDham kabrau) ” નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ભગુડા માં ના મંદિર ના પરચા એ બધા મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *