અરબસાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે વાવાઝોડું બિપરજોયની આંખ ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવો માહોલ સર્જાયો છે. મોટાભાગના વિસ્તારોમાં સૂસવાટાભેર પવન ફૂંકાઇ રહ્યો છે. જ્યારે બનાસકાંછામાં અંધારપટ્ટ જેવો માહોલ સર્જાયો […]

આ બીપારજોય વાવાજોડું ગુજરાતમાં દ્વારકા, કચ્છ જેવા અનેક વિસ્તારો માં તેની ખુબ મોટી અસર જોવા મળી છે. આ વાવાજોડા ને લઈને લોકો માં ઘણો ડર જોવા મળ્યો છે. અને થોડું ઘણું નુકશાન પણ જોવા મળ્યું છે. એવા માં એક એવો વિડિઓ સામે આવ્યો છે જેમાં વાવાજોડાના પવન માં એક હાથી ગોળગોળ ફરતો જોવા મળી રહ્યો

વાવાજોડા માં હાથી પણ ઉડ્યો હવામાં, જુઓ વિડિઓ…Read More »

ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયે તારાજી સર્જી છે. બિપરજોયનું લેન્ડફોલ કચ્છમાં થયું હતું અને તેના કારણે ભારે તારાજી સર્જાઈ છે. વાવાઝોડાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફુંકાયો હતો. તીવ્ર ગતિથી ફુંકાતા પવન સાથે વરસાદ પણ શરુ થયો હતો જેના કારણે કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. કચ્છમાં 125 કિમી પ્રતિ કલાકની ઝડપે

વાવાજોડા માં ઉડ્યા ડોસી, જુઓ વીડિયોRead More »

શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલ પ્રોજેકટની (Surat Metro Rail Project) કામગીરીનો ધમધમાટ વધી રહ્યો છે. સુરત શહેરમાં હાલ મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે મેટ્રોના કારણે શહેરના અનેક રસ્તા બંધ કરવામાં આવ્યા છે મેટ્રો રેલ પ્રોજેકટના સરથાણાથી ડ્રીમ સિટી સુધીના 21 કી.મી.ના રૂટમાં કાપોદ્રાથી ચોકબજાર સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે, જેમાં છ સ્ટેશનો આવે છે.

સુરત મેટ્રો 50 ફૂટ નીચે નો વીડિયો આવ્યો સામે, અત્યારે દેખાય છે આવુંRead More »

વાવાજોડા

બિપોરજોય વાવાઝોડાનું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ ચારેતરફ તોફાનનો કહેર જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ્ઝ ઉડ્યા હતા. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ સાથે ટકરાયું છે અને તે માંડવી તરફ આગળ વધ્યું હતું. અગાઉ ભારતીય હવામાન વિભાગે 6 જૂનના રોજ

વાવાજોડા માં ઉડ્યા પતરા, જુઓ વીડિયો #biporjoy #vavajoduRead More »

અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડું મોડી સાંજે કચ્છના દરિયામાં લેન્ડફોલ થયું હતું. ત્યારે વાવાઝોડું કચ્છનાં દરિયા કિનારે ટકરાતા ભારે પવન ફૂંકાયો હતો. 100 કિમીની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા હતા. કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર વર્તાઈ રહી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને લીધે ઘણા બધા ગામ તરફ જવાનો રસ્તો બ્લોક થઈ ગયો હતો. રસ્તા

વાવાજોડા માં ઉડી બાઈક વીડિયોમાં જુઓ, વાવાજોડા ની તાકાત #biporjoy #vavajoduRead More »

માં મોગલ નો મહિમા અપરંપાર રહ્યો છે. આ ઉપરાંત માં મોગલ એ લાખો ભક્તોને પરચા બતાવ્યા છે. ત્યારે આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે મા મોગલના ધામે આવી પહોંચ્યો છે. કહેવાય છે કે, લોકો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને મા મોગલ

શરીર નો દુખાવો મોટા સર્જનથી માટે એવો ન હતો ત્યારે માઁ મોગલ નો ચમત્કાર જુઓ, જુઓ વિડિઓ…Read More »

સોશિયલ મીડિયા પર ઘણા ડાન્સ વીડિયો દિવસભર વાયરલ થતા હોય છે, કેટલાક વીડિયો લોકોને એટલો પસંદ આવે છે કે લોકો એને વારંવાર શેર કરતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને અત્યાર સુધી ઘણા લોકોએ જોયો અને પસંદ કર્યો છે. ક્યારેક માણસને જીવવાની મજા લેવી પડે છે. મસ્તીમાં

આ છોકરી અને છોકરા ના ડાન્સ મૂવ્સ જોઈ ને બધા ના મન મોહી ગયા, જુઓ વિડિઓ…Read More »

સિંહને ‘જંગલનો રાજા’ કહેવામાં આવે છે. એકવાર તે તેના શિકારને જોયા પછી, તેમાંથી બચવું લગભગ અશક્ય છે. પરંતુ આવો જ એક વીડિયો ગુજરાતમાંથી સામે આવ્યો છે, જેમાં એક સાથે બે સિંહો પણ બળદનો શિકાર કરી શક્યા નથી. ઊલટું, આખલાએ સિંહોને પૂંછડી દબાવીને ભાગી જવાની ફરજ પાડી. આવો જાણીએ કેવી રીતે… તમે ઘણીવાર સિંહોને જંગલમાં શિકાર

સિંહ અને બળદ સામસામે આવી ગયા પછી શું થયું, જુઓ વિડિયો…Read More »

માં મોગલ ના પરચા અને ચમત્કાર અપરંપાર છે, આજે એવો જ એક વિડિઓ સામે આવ્યો છે જેમાં એક જર્નાલિસ્ટ મોગલ ધામ ના બાપુ મણિધર ને કેટલાક સવાલ પૂછી ને લોકો સુધી પહોંચાડે છે. જેમ કે સાળી ને પૈસા કેમ ના આપવા જોઈએ, મોગલમાં ની માનતા માટે કેટલા મંગળવાર રેવા જોઈએ, વગેરે… ચાલો જાણીએ શું કહે

મણિધર બાપુ એ જણાવ્યું કે મોગલ માં ના કેટલા મંગળવાર કરવા જોઈએRead More »